પંચમહાલ જિલ્લાના AIMIM ના મહામંત્રીએ ઉદયપુર ફાઇલ્સ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી
2022 માં ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલની હત્યા થઈ હતી આ ઘટના પર આધારિત ઉદયપુર ફાઇલ્સ નામની એક ફિલ્મ બની છે, તેની રિલીઝ 11 જુલાઈ, 2025ના રોજ થવાની હતી પરંતુ દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ'ની રિલીઝ પર વચગાળાનો પ્રતિબંધ મૂક્યો છે.