પંચમહાલ જિલ્લાના AIMIM ના મહામંત્રીએ ઉદયપુર ફાઇલ્સ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી

 2022 માં ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલની હત્યા થઈ હતી આ ઘટના પર આધારિત ઉદયપુર ફાઇલ્સ નામની એક ફિલ્મ બની છે, તેની રિલીઝ 11 જુલાઈ, 2025ના રોજ થવાની હતી પરંતુ દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ'ની રિલીઝ પર વચગાળાનો પ્રતિબંધ મૂક્યો છે. 



Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.