ચૈત્રી નવરાત્રીને લઈને વહીવટી તંત્ર સજ્જ શ્રધ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી

 યાત્રાધામ પાવાગઢ ખાતે આવતીકાલથી શરૂ થઈ રહેલી ચૈત્રી નવરાત્રીને લઈને વહીવટી તંત્ર સજ્જ શ્રધ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી 




 ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેને લઈને શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીમાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે



એસટી વિભાગ દ્વારા ભાવિકોને જવા આવવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં પાવાગઢ તળેટીના બસ સ્ટેશનથી માંચી સુધી 50 જેટલી બસો દોડાવાશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પાર્કિંગ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રધ્ધાળુઓને કોઈ અગવડ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.



Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.